
મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલી જડિયા ઓર્થોપેડિક અને મેટરનિટી હોસ્પિટલમાં ડીલેવરી દરમિયાન માતા અને નવજાત બાળકનું મોત થયું હતું. માં અને દીકરાનું એક સાથે મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
વડોદરામાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં માતા અને દીકરાનું મોત થતા ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.
પરિવારના લોકોએ પોલીસ મથકમાં લેખિતમાં અરજી આપીને ન્યાય અપાવવા માટે માંગણી કરી છે.
ત્યારબાદ પરિવારજનો દ્વારા નવજાત બાળકને માતાની બાજુમાં મૂકીને ભારે હૈયા દફનવિધિ કરવામાં આવી હતી. બંનેના મૃત્યુ બાદ પરિવારના લોકોએ હોસ્પિટલના ડોક્ટરો ઉપર આરોપ લગાવ્યો છે કે ડોક્ટરોની નિષ્કાળજીના કારણે માતા અને નવજાત બાળકનું મોત થયું છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો વડોદરાના વડસર ફાટક વિસ્તારમાં આવેલી ઈ-27 વ્રજભૂમિ સોસાયટીમાં યુવરાજ વાઘેલા નામના વ્યક્તિ રહે છે. તેઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
સમગ્ર ઘટનાને લઈને ડોક્ટર હોય પોતાના બચાવમાં પોલીસને જણાવ્યું કે, પરિવારના લોકો નોર્મલ ડિલિવરીની જીદ પકડીને બેઠા હતા જેના કારણે માતા અને બાળકનું મોત થયું છે.
તેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં અનિતાની નોર્મલ ડિલિવરી થઈ હતી. આ દરમિયાન બાળકનો શ્વાસ રૂંધાતા ડોક્ટરે તાત્કાલિક સીઝર કરવું પડશે તેવી જાણ અનિતાના પરિવારના લોકોને કરી હતી અને સીઝર કરવાની પરવાનગી માંગી હતી.
તેમની પત્ની અનિતા બીજી વખત ગર્ભવતી બનતા એપ્રિલ 2022 થી જડીયા મેટરનીટી હોસ્પિટલમાં કેસ કઢાવી રૂટિન ચેકઅપ કરાવતા હતા. 13 ડિસેમ્બરના રોજ અચાનક જ અનિતાને પેટમાં દુખાવો ઉપડ્યો હતો.
આ દરમિયાન ડોક્ટરે જન્મેલા બાળકને મૃત જાહેર કર્યું હતું. આ દરમિયાન માતાની ગર્ભાશયની કોથળી ફાટી ગઈ હતી.
પરિવારના લોકોએ પરવાનગી આપી એટલે ડીલેવરી શરૂ કરવામાં આવી હતી.
જડિયા હોસ્પિટલના ડોક્ટર હોય નજીકની ફેસીલીટી વાળી હોસ્પિટલમાં માતાને એટલે કે અનિતાને દાખલ કરવામાં આવી હતી. ત્યાં તેની તબિયત વધુ બગડતા તેને અન્ય એક ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવી હતી.
જેની સારવાર ચાલુ હતી અને માતાની તબિયત સારી છે તેવી ડોક્ટરોએ પરિવારજનોને જાણકારી આપી હતી. આ દરમિયાન અનિતાની હાલત નાજુક હતી અને તેને હોસ્પિટલમાં ICU માં દાખલ કરવામાં આવી હતી.
ગણતરીની કલાકોમાં જ માતા અને નવજાત બાળકનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે હોસ્પિટલ સામે કડકમાં કડક કાર્યવાહી શરૂ કરી છે.
પરિવારના લોકોએ આ સમગ્ર ઘટનાને લઈને લેખિતમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને ન્યાયની માંગણી કરી છે.
જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અનિતા બહેનનું મોત થયું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!